માંગરોળ સીટી સર્વે કચેરીનો વહીવટ પણ હડતાળી ઠપ્પ ઈ ગયો છે અહીં શહેરની દસેક હજાર મીલકતોના ટાઈટલના વહીવટ માટે બે અને બીનખેતી મીલકતો માટે એક મળી પુર્ણ સમયના કુલ ત્રણ અધિકારીઓની જગ્યા છે હાલ ત્રણેય જગ્યા ખાલી છે અઠવાડિયામાં ચાર મંગળવાર અને બે શુક્રવારે કેશોદના મહિલા અધિકારીને ચાર્જ અપાયો છે જ્યાં ૩ અધિકારીએ આખો મહિનો ચાલુ દિવસોમાં કામ કરવાનું હોય છે તે કામ મહિનામાં છ દિવસ ાય છે જે પણ એક અઠવાડિયાી હડતાળને કારણે બંધ પડ્યું છે
વેચાણ,વારસાઈ, હક્ક કમી,હુકમી જેવી ફેરફાર નોંધો દાખલ કરવાની અરજીઓના પ્પા લાગી ગયા છે ફેરફાર નોંધો ન વાી લોન કેસો સહિત નો વહીવટ અટકી ગયો છે મિલકત માપણી જેવા ફીલ્ડ કામો, કોર્ટ કેશો,અપીલો,રીમાન્ડ કેશો પણ બંધ પડ્યા છે અરજી રજુ યેલ જે નોધ બીજા દિવસે દાખલ ઈ રજીસ્ટર એડી ી પક્ષકારો ને નોટિસ મોકલી ૩૫ દિવસે મંજૂર કે નામંજૂર કરવાની હોય છે તે નોંધ દાખલ વામાં બે માસ ાય છે અત્યારે અંગ્રેજી સાતમો મહિનો મહીનો પુરો વામાં છે ત્યારે આ કચેરીમા હજુ પાંચમા મહીનામાં મળેલી અરજીઓની નોંધો દાખલ કરવાની બાકી પડી છે માંગરોળ ની નિર્માલ્ય નેતાગીરીી પ્રજા આ વહીવટી અત્યાચાર છેલ્લ ા ૩ વર્ષ ઉપરી ભોગવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech