ભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી

  • May 09, 2025 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરતનગરના મેમણકોલોનીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર બે દાયકાથી બનાવી લેવાયેલી બે મસ્જિદનું દબાણ દૂર કરવા હાઉસિંગ બોર્ડ અને મહાપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન વાવાઝોડા સાથેના વરસાદ તેમજ ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી ગેરકાયદેસર મસ્જિદના દબાણને દૂર કરવા માટે વરસાદનું વિઘ્ન નડ્યું હતું. જ્યારે આજે આ વિઘ્ન હટતા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની અધૂરી રહેલી કાર્યવાહી હાથ ધરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application