બહારથી આવતા યાત્રીકોની સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતા હોટેલ સંચાલકો સામે કાર્યવાહી

  • March 05, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં શ્રી રાધે સદન નામની હોટલના સંચાલક દીપકભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ. ૫૩) તેમજ દ્વારકા નજીકના કુરંગા ટોલનાકા પાસે આવેલી અમીધારા હોટલના સંચાલક જયદીપભાઈ શાંતિલાલ કટેશીયા (ઉ.વ. ૩૪) અને કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આવેલા શ્રી કૃષ્ણ ગેસ્ટ હાઉસ સંચાલક રમેશભાઈ રાણાભાઈ આંબલીયા (ઉ.વ. ૪૦) એ તેમની હોટલમાં બહારગામથી આવતા ગ્રાહકોની સરકારના નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી ન કરતા આ અંગે ઉપરોક્ત ત્રણેય આસામીઓ સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application