આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, કલ્યાણપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૩૨૨૦૫૭૮/૨૦૨૨, ઈ.પી.કો. કલમ- ૩૬૩, ૩૬૬, ૩૭૬ (એન) તથા પોકસો એકટની કલમ-૩,૪,૫(એલ),૬ તથા ૧૨ ના ગુનામા આ કામના આરોપી કમલેશભાઈ જેન્તીભાઈ વાઘેલાની વિરૂધ્ધમા ચાર્જસીટ કરવામા આવેલું અને સેસન્સ કોર્ટ ધ્વારકા મા આ કેસ સ્પે.પોકસો કેસ નં.૫૪/૨૦૨૨ થી બંને પક્ષોનો પુરાવો લીધેલ અને નામદાર કોર્ટમાં કેસ ચલાવવામાં આવેલ અને નામદાર કોર્ટ ધ્વારા બચાવ પક્ષના વકિલની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટ દ્વારા આ કેસના આરોપી કમલેશભાઈ જેન્તીભાઈ વાઘેલાને ઉપરોકત ગુનામા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMખાખરીયામાં દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક
May 13, 2025 04:04 PMપાકિસ્તાન તરફી થયેલા ડ્રોન હુમલામાં ભાવનગરના સેના જવાન ઈજાગ્રસ્ત
May 13, 2025 04:02 PMભાવનગર-પાલીતાણા ગાડી નીચે આવી જતાં યુવાનનું મોત
May 13, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech