આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, કલ્યાણપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૩૨૨૦૫૭૮/૨૦૨૨, ઈ.પી.કો. કલમ- ૩૬૩, ૩૬૬, ૩૭૬ (એન) તથા પોકસો એકટની કલમ-૩,૪,૫(એલ),૬ તથા ૧૨ ના ગુનામા આ કામના આરોપી કમલેશભાઈ જેન્તીભાઈ વાઘેલાની વિરૂધ્ધમા ચાર્જસીટ કરવામા આવેલું અને સેસન્સ કોર્ટ ધ્વારકા મા આ કેસ સ્પે.પોકસો કેસ નં.૫૪/૨૦૨૨ થી બંને પક્ષોનો પુરાવો લીધેલ અને નામદાર કોર્ટમાં કેસ ચલાવવામાં આવેલ અને નામદાર કોર્ટ ધ્વારા બચાવ પક્ષના વકિલની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટ દ્વારા આ કેસના આરોપી કમલેશભાઈ જેન્તીભાઈ વાઘેલાને ઉપરોકત ગુનામા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબરવાળા-જામનગર વાયા રાજકોટ નવી એક્સપ્રેસ એસટી બસનો પ્રારંભ
March 20, 2025 10:24 AMછ મહિનામાં ઇવીના ભાવ પેટ્રોલ વાહનો જેટલા થઇ જશે: ગડકરી
March 20, 2025 10:20 AMપંજાબ પોલીસે શંભુ-ખનૌરી બોર્ડર ખાલી કરાવી
March 20, 2025 10:17 AMયુએસ સેન્ટ્રલ બેંક ફેડે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો
March 20, 2025 10:15 AMરાજકોટ રેન્જની ૨૮ પાસા- ૩૨ સામે હદપારીની દરખાસ્ત
March 20, 2025 10:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech