બેંકમાંથી લોન લઈને તેના હા અને વ્યાજની રકમ નિયમિત નહીં ભરનાર આસામીઓને બેંક તરફથી વારંવાર નોટિસ આપવા છતાં વસુલાત નહીં થતાં આખરે મિલકત જી માટેની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર તંત્રમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત મુજબ તારીખ ૧ ઓગસ્ટ થી ૧૨ સપ્ટેમ્બર સુધીમાં ૫૦ મિલકતો જ કરી હોવાની વાત જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટર એ કહ્યું હતું કે આ ૫૦ મિલકતમાં બેંકનું .૭૩,૯૧,૫૪,૬૬૩ નું લેણું નીકળે છે મિલકત જી માટે મામલતદારોને અધિકૃત કર્યા પછી આ મિલકતો બેંકને સોંપવામાં આવી છે.એક સવાલના જવાબમાં કલેકટરે જઈને કહ્યું હતું કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ અસરકારક રીતે ચાલુ રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ છલકાઈ રહેલા મેઢાક્રિક ડેમનો નઝારો
July 03, 2024 07:09 PMપોરબંદરમાં ખારવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું થયું સન્માન
July 03, 2024 07:06 PMરાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે હિન્દુ સંગઠનોએ પોસ્ટર સળગાવી કર્યો વિરોધ
July 03, 2024 07:03 PMલાઈબ્રેરીમાં 60 વર્ષથી ઉપરના વડિલો અને દિવ્યાંગોને મળશે વાંચવા માટે ફ્રીમાં પુસ્તકો
July 03, 2024 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech