હૃદયરોગના હુમલાને કારણે લોકો અચાનક મૃત્યુ પામે છે. એઆઈ ની મદદથી હવે હાર્ટ એટેકની આગાહી કરવી શક્ય બનશે. એઆઈની મદદથી એવા લોકોને ઓળખી શકાય છે જેમના હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા 90 ટકાથી વધુ હશે.પેરિસ કાર્ડિયોવેસ્ક્યુલર રિસર્ચ સેન્ટરના પ્રોફેસર અને સંશોધનના મુખ્ય લેખક ઝેવિયર જાવેને જણાવ્યું હતું કે સંશોધન દરમિયાન એઆઈની મદદથી હાર્ટ એટેકથી મરનારા 25,000 લોકોના ડેટાબેઝનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ડેટાબેઝ 70,000 સામાન્ય લોકોના ડેટાબેઝ સાથે મેળ ખાતો હતો. વિશ્લેષણ બાદ 25,000 સમીકરણો બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાની શક્યતા વધુ હોય તેવા લોકોને ઓળખવા માટે કરી શકાય છે. જે લોકોનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યાર બાદ આવા હાર્ટ એટેકના ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને સાવધાન કરી શકાય છે. વિશ્વના થનારા તમામ મૃત્યુના 20 ટકા મોત હાર્ટ એટેકના કારણે થાય છે. આવા કિસ્સાઓમાં હાર્ટ એટેકની આગાહી કરવી મુશ્કેલ છે. સંશોધન વિશ્લેષણની મદદથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. પ્રોફેસર જુવેને વિશ્લેષણ દરમિયાન લોકોની તબીબી વિગતો તેમજ આલ્કોહોલનો ઉપયોગ, માનસિક અને વર્તણૂકીય વિકૃતિઓનો સમાવેશ કર્યો હતો. જેનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ હશે અને લોકો હાર્ટ એટેકનું જોખમ વધારતા કારણોને સમજી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMનવનિર્મિત હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત કરવા અંગેનો દર્દીલક્ષી નિર્ણય લેવાયો
September 20, 2024 04:17 PMવાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ
September 20, 2024 04:16 PMદવાની ફેક્ટ્રીમાં કેમિકલ લીક થતા હડકંપ, 8 મહિલા બેશુદ્ધ, બેની હાલાત ગંભીર
September 20, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech