પોરબંદરના રીણાવાડા નજીક કેનાલમાં મચ્છી પકડવા ગયેલા ખેતમજૂરનુ મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઇ છે. મૂળ મધ્યપ્રદેશ તથા હાલ કાંટેલા ગામે વાડીવિસ્તારમાં રહેતા દેવશીભાઇ જેઠાભાઇ ખુંટીની વાડીએ રહેતા અને ખેતમજૂરી કરતા કરણ ચમારીયા ચૌહાણ ઉ.વ. ૪૦ તા. ૪-૧૦ના રીણાવાડા રોડ પર આવેલ કેનાલમાં મચ્છી પકડવા માટે ગયો હતો અને અકસ્માતે કેનાલમાં પડીને ડૂબી જતા તેનુ મોત થયુ હતુ. તેના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરીને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech