શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા એક આધેડ અને એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ગળેફાંસો ખાઈ લેનારા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ફીનાઇલ પી લેનાર મહિલાની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આનંદનગર વિસ્તારમાં રહેતા દીનેશભાઈ મેવાડા (ઉ.વ.૫૫) એ કોઈ અગમ્ય કારણસર તેમના જુના ઘરે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવતાં તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હાદા નગર વિસ્તારમાં રહેતા સંગીતાબહેન નામની મહિલાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધી હતી. તેને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech