વેરાવળમાં જાણીતા તબીબ ડો. અતુલ ચગનો ગળાફાંસો ખાઈ આપઘાત

  • February 12, 2023 09:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળમાં જાણીતા તબીબ ડો. અતુલ ચગનો ગળાફાંસો ખાઈ આપઘાત

હાલ આત્મહત્યાના બનાવો સતત વધતાં રહે છે. ત્યારે વેરાવળમાં જાણીતા તબીબ ડો અતુલ ચગે ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો છે. હાલ આપઘાત અંગે નુ કારણ અંકબંધ છે. સવારે પોતાની રહેણાક મકાન માં રૂમ માં ગળા ફાસો ખાઈ આત્મ હત્યા કરી. ઘટનાની જાન થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ એમ ઇશરાણી તથા પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application