જામનગર તા.૦૩ ફેબ્રુઆરી, જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની સમાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયત મંડળના ૧૪- જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી ૨૦૨૫ અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સત્તાધિકારીશ્રી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે, તથા તેને સંબંધિત વાહનોના વિન્ડ સ્ક્રીન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે.
ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવેલ વાહનોનું કોનવોયમાં ઉપયોગ કરવાના કિસ્સામાં ભારતના ચૂંટણીપંચની છેવટની સૂચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએમપીના શિવપુરીમાં હોડી પલટી જતા 7ના મોતની આશંકા
March 19, 2025 11:11 AMભાયાવદરમાં વેપારીએ ૨ લાખના ૭.૯૪ લાખ ચૂકવ્યા છતા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી
March 19, 2025 11:10 AMસલાયા લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ થશે ચૈત્રી નવરાત્રીની ઉજવણી
March 19, 2025 11:09 AMવીરપુરમાં પારકી પરિણીતા સાથે ફોનમાં વાત કરવા મુદે યુવાનનું ઘર સળગાવાયું
March 19, 2025 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech