કોડીનાર:વડનગરમાં વાડીએ ગયેલા ખેડૂત પર સિંહણનો હુમલો

  • August 10, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોડીનાર પંથકમાં સિંહણે ખેડૂત પર હત્પમલો કરતા ગંભીર રીતે ગવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
કોડીનાર વિસ્તારમાં હિંસક પશુઓ દ્રારા અવારનવાર હત્પમલાઓ કરવાની ઘટનાઓ વધી રહી હોવાની ફરિયાદો લોકો દ્રારા ઉઠી રહી છે અને આ બાબતે વન ખાતાને પણ રજૂઆત કરવામાં આવી હતી.આ અંગેની વિગત મુજબ કોડીનારના વડનગર ગામે પોતાની વાડીમાં રહેલા ૪૫ વર્ષીય ખેડૂત અરશીભાઈ વીરાભાઇ વાંઝ પર સિંહણે અચાનક હત્પમલો કર્યેા હતો. આ ખેડૂત પોતાની વાડીના બાથમમાં થી બહાર નીકળ્યા ત્યારે ઓચિંતી સિંહણ સામે આવી અને યુવાન કાંઈ સમજે તે પહેલા જ સિંહણે હત્પમલો કરીને ખેડૂતને ગંભીર ઈજા પહોંચાડી હતી.
રાત્રે તો ઠીક પણ હવે દિવસે પણ સિંહ અને સિંહણના હત્પમલાની ઘટના વધી રહી હોવાથી ખેડૂતોમાં ભય વધી રહ્યો છે આથી તાત્કાલિક ધોરણે વન વિભાગ સિંહ અને સિંહણને પાંજરે પૂરે તેવી પ્રબળ માંગણી ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application