કોડીનાર પંથકમાં સિંહણે ખેડૂત પર હત્પમલો કરતા ગંભીર રીતે ગવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
કોડીનાર વિસ્તારમાં હિંસક પશુઓ દ્રારા અવારનવાર હત્પમલાઓ કરવાની ઘટનાઓ વધી રહી હોવાની ફરિયાદો લોકો દ્રારા ઉઠી રહી છે અને આ બાબતે વન ખાતાને પણ રજૂઆત કરવામાં આવી હતી.આ અંગેની વિગત મુજબ કોડીનારના વડનગર ગામે પોતાની વાડીમાં રહેલા ૪૫ વર્ષીય ખેડૂત અરશીભાઈ વીરાભાઇ વાંઝ પર સિંહણે અચાનક હત્પમલો કર્યેા હતો. આ ખેડૂત પોતાની વાડીના બાથમમાં થી બહાર નીકળ્યા ત્યારે ઓચિંતી સિંહણ સામે આવી અને યુવાન કાંઈ સમજે તે પહેલા જ સિંહણે હત્પમલો કરીને ખેડૂતને ગંભીર ઈજા પહોંચાડી હતી.
રાત્રે તો ઠીક પણ હવે દિવસે પણ સિંહ અને સિંહણના હત્પમલાની ઘટના વધી રહી હોવાથી ખેડૂતોમાં ભય વધી રહ્યો છે આથી તાત્કાલિક ધોરણે વન વિભાગ સિંહ અને સિંહણને પાંજરે પૂરે તેવી પ્રબળ માંગણી ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech