મોરબીમાં એક હોસ્પિટલ અને લેબોરેટરી સીલ, અન્ય સામે પણ કાર્યવાહી

  • May 31, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ દુર્ઘટના બાદ મોરબીમાં સરકારી તંત્ર કામે લાગ્યું છે વર્ષોી ફાયર સેફટી વિના ધમધમતી હોસ્પિટલ સહિતના બિલ્ડીંગની તપાસ આખરે શરુ કરવામાં આવી છે જેમાં ફાયર એનઓસી અને બિયું સર્ટીફીકેટ ના હોવાી એક હોસ્પિટલ અને એક પેોલોજી લેબોરેટરીને સીલ કરવામાં આવી છે તો અન્ય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી
​​​​​​​
મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ તંત્રએ લીધેલા એક્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કલેકટર કચેરી અને પાલિકાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં ૨૫ જેટલી હોસ્પિટલમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર  અને બિયું સર્ટીફીકેટના હોવાી ઓમ ઈએનટી હોસ્પિટલ અને  પેોલોજી લેબોરેટરીને સીલ કરી સંપૂર્ણ બંધ કરવામાં આવી છે
તે ઉપરાંત સાવસર પ્લોટમાં આવેલ પરમેશ્વર પ્લાઝામાં આવેલ અમૃતમ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કોમ્પ્લેક્ષમાં આવેલ ૪-૫ હોસ્પિટલમાં હાલ ઓપીડી બંધ કરાવવામાં આવ્યું છે જોકે હોસ્પિટલમાં દર્દીઓ એડમિટ કરેલ હોય જેી દર્દીઓને ડીસ્ચાર્જ કર્યા બાદ બંધ કરવાની કાર્યવાહી કરાશે તેમ ફાયર ઓફિસરે જણાવ્યું હતું તો ફાયરની ટીમ ઉપરાંત પીજીવીસીએલ ટીમ વીજ કનેક્શન કટ કરવા પહોંચી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application