ખંભાળિયાના સતવારા વાડ ખાતે યુવકોની ટીમ દ્વારા એકતા યુવક મંડળના નેજા હેઠળ વિવિધ તહેવારોમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં આકર્ષણરૂપ એવા ગણપતિ મહોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી હતી. શનિવારે એકતા યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણપતિને બુધવારે પાંચમા દિવસે ભાવભરી રીતે વિદાય આપવામાં આવી હતી. જેમાં યુવક મંડળના કાર્યકરોએ સફેદ વસ્ત્રો સજ્જ થઈને વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે ગણપતિજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો તથા આસપાસના લતાવાસીઓ પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech