આટકોટનાં ખેડૂતે બળદનું મૃત્યુ થતાં ખેતરમાં સમાધિ આપી

  • March 27, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટના ગાયત્રી નગરમાં રહેતા હંસરાજભાઈ નાથુભાઈ વઘાસીયા જેમનો બળદ મૃત્યુ પામ્યો હોય ત્યારે તેમનો સાથીદાર કહેવાય ત્યારે તેમનો એક પરિવાર જેમ રાખતા આ બળદનું મૃત્યુ નીપજતા તેમને તેમના જ ખેતરમાં વિધિ મુજબ સમાધિ આપી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ચાર મહિના પહેલા એક બળદ મૃત્યુ પામ્યો હતો તેમને પણ આવી રીતે જ સમાધિ આપી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે હંસરાજભાઈ જણાવ્યું હતું કે દરેક ખેડૂતોને બળદને પોતાનો સાથીદાર હોય તેમને સાચવવો જોઈ અને તેમની સેવા કરવી જોઈએ અને જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેમની વિધિ કરવી જોઈએ અને તેને શ્રદ્ધાંજલિ પાઠવી જોઈએ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application