ગીર સોમના જિલ્લાના જશાપુર ગામના ખેડુત કિશોરભાઈ દુદાભાઈ કપુરીયાએ પોતાનો ૨૦ વિધાનો કેરીનો બગીચો આવેલ છે અને તેવો રાસાયણિક ખાતરનો બીલકુલ ઉપયોગ કરતા ની અને તેઓ આ બગીચામાં ગૌમુત્ર, છાશ, જીવામૃત અને દેશી ખાતરનો ઉપયોગ અને બગીચાની સારી માવજતી ખુબ જ સારો ઉતારો મેળવે છે.
આ બાબતે કીશોરભાઈએ જણાવેલ કે અમોએ આ વીશ વિધાના કેરીના બગીચામાં કાયારેય રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવેલ ની અને માત્રને માત્ર ગૌમુત્ર છાશ જીવામૃત અને દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને બગીચાની યોગ્ય માવજત કરવામાં આવે છે. જેી એક વિધે સારૂ વર્ષ અને મોસમ અનુકૂળ હોય તો ૮૦ હજારી એક લાખ અને મોસમ અનુકૂળ ન હોય તો ૭૦ી ૮૦ હજારનું વળતર મળે છે
અમો આ કેરીને પકવવા માટે પણ કોઈ જાતના કેમીકલનો ઉપયોગ કરવામાં આવતો ની અને કેરી કુદરતી પાકે તે માટે રાયપનીગ નામનું મશીન વસાવવામાં આવેલ છે જેમા યોગ્ય પ્રમાણમાં ગરમી આપવામાં આવે છે જેી કેરીનો સ્વાદ અને ગુણવત્તા જળવાઈ રહે છે. જેી કેરી ખાવામાં કોઈ જાતનું નુકસાન તું ની તેવો ઓર્ગેનિક કેરી પકવતા હોવાી તેઓને માર્કેટમાં કેરી લઇ જવાની જરૂરત પડતી ની અને લોકો ધરેી કેરી લઇ જાય છે.
કિશોરભાઈ કપુરીયાએ દરેક ખેડુતને ખાતર અને દવાનો ઉપયોગ ખુબજ ઓછો કરવો જોઈએ જેી ખેતીની ગુણવતા જળવાઈ રહે અને લોકોને સારી ક્વોલિટીની ખેત પેદાશ મળી રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech