ગીર સોમના જશાપુરના ખેડૂતે દવાનો છંટકાવ વગર ઓર્ગેનિક કેરીનો પાક મેળવ્યો

  • May 18, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમના જિલ્લાના જશાપુર ગામના ખેડુત કિશોરભાઈ દુદાભાઈ કપુરીયાએ પોતાનો ૨૦ વિધાનો કેરીનો બગીચો આવેલ છે અને તેવો રાસાયણિક ખાતરનો બીલકુલ ઉપયોગ કરતા ની અને તેઓ આ બગીચામાં ગૌમુત્ર, છાશ, જીવામૃત અને દેશી ખાતરનો ઉપયોગ અને બગીચાની સારી માવજતી ખુબ જ સારો ઉતારો મેળવે છે.

આ બાબતે કીશોરભાઈએ જણાવેલ કે અમોએ આ વીશ વિધાના કેરીના બગીચામાં કાયારેય રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવેલ ની અને માત્રને માત્ર ગૌમુત્ર છાશ જીવામૃત અને દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને બગીચાની યોગ્ય માવજત કરવામાં આવે છે. જેી એક વિધે સારૂ વર્ષ અને મોસમ અનુકૂળ હોય તો ૮૦ હજારી એક લાખ અને મોસમ અનુકૂળ ન હોય તો ૭૦ી ૮૦ હજારનું વળતર મળે છે 

અમો આ કેરીને પકવવા માટે પણ કોઈ જાતના કેમીકલનો ઉપયોગ કરવામાં આવતો ની અને કેરી કુદરતી પાકે તે માટે રાયપનીગ નામનું મશીન વસાવવામાં આવેલ છે જેમા યોગ્ય પ્રમાણમાં ગરમી આપવામાં આવે છે જેી કેરીનો સ્વાદ અને ગુણવત્તા જળવાઈ રહે છે. જેી કેરી ખાવામાં કોઈ જાતનું નુકસાન તું ની તેવો ઓર્ગેનિક કેરી પકવતા હોવાી તેઓને માર્કેટમાં કેરી લઇ જવાની જરૂરત પડતી ની અને લોકો ધરેી કેરી લઇ જાય છે.

કિશોરભાઈ કપુરીયાએ દરેક ખેડુતને ખાતર અને દવાનો ઉપયોગ ખુબજ ઓછો કરવો જોઈએ જેી ખેતીની ગુણવતા જળવાઈ રહે અને લોકોને સારી ક્વોલિટીની ખેત પેદાશ મળી રહે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application