ભગવાન દ્વારકાધીશના દેશ વિદેશના ભક્તો દ્વારા અવનવી ગીફટો શ્રીજીના ચરણોમાં અર્પણ કરવામાં આવતી હોય છે જય ભોલે ગ્રુપ અમદાવાદના શ્રીજીના પરમ ભક્ત દીપેશ પટેલ દ્વારા ભગવાન દ્વારકાધીશનને ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિમાં ભારતીય સુરક્ષીત રહે તેવા શુભ હેતુસર પંચધાતુમાંથી બનાવેલ ગરૂડ ઘંટ અર્પણ કરવામાં આવ્યો હતો આ સમયે દીપેશભાઈ તથા જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE ધોરણ-૧૦નું ૯૩.૬૦ ટકા પરિણામ, ગત વર્ષ કરતાં આ વર્ષે 0.06 ટકા રિઝલ્ટ વધુ આવ્યું
May 13, 2025 03:44 PMપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech