ખંભાળિયાના હર્ષદપુરમાં ગૌમાતાને અક્સ્માત

  • May 26, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​

પશુ સંસ્થા દ્વારા સેવાકાર્ય


ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં એક ગાય સાથે અકસ્માત થતા આ ગૌ માતાનો પગ ફેક્ચર થયો હતો. આથી અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ દ્વારા ગાયના પગની જરૂરી સર્જરી કરીને નવજીવન આપવામાં આવ્યું હતું. આ માટે સંસ્થાના કાર્યકરો દેસુર ધમા, મેહુલ યાજ્ઞિક, નાથાભાઈ ભરવાડ, વિગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application