સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં ’હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે ઘોઘા તાલુકાના ધાર્મિક સ્થળ એવા કુડાગીરી માતાજીના મંદિર કુડા મુકામે રાજ્ય સરકારના ’હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.’એક કદમ સ્વચ્છતા કી ઓર’ના સૂત્ર સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો.આ અભિયાનમાં સેલ્ફી વીથ ફોટો પણ લીધા હતાં
’હર ઘર તિરંગા’ અભિયાનમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કંટારીયા, ઘોઘા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ , તાલુકા પંચાયત કચેરીના કર્મીઓ જોડાયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
September 30, 2024 08:54 PMઉના અને ગીર ગઢડા તાલુકાના જીવાદોરી સમાન રાવળ ડેમ ઓવરફ્લો
September 30, 2024 07:16 PMજૂનાગઢ : તોફાની વરસાદથી ભવનાથ તળેટીમાં નુકસાન
September 30, 2024 07:15 PMશું ગાંધી ભૂમિને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર સુધરાઇની?!
September 30, 2024 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech