જિલ્લા પુસ્તકાલયમાં પુસ્તક પ્રદર્શન યોજાયું

  • April 24, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧લી મે ૨૦૨૩ ના રોજ ગુજરાત સ્થાપના દિનની રાજય કક્ષાની ઉજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવ પર્વના ભાગરુપે રવિવારે જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી જામનગરના સહયોગથી જિલ્લા પુસ્તકાલય જામનગર તથા જામનગર મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે વિશ્વ પુસ્તક દિન-૨૦૨૩ની ઉજવણી અન્વયે જિલ્લા પુસ્તકાલય જામનગર ખાતે ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ. પુસ્તક પ્રદર્શનમાં મુખ્ય મહેમાન  મોહસીનખાન પઠાણ ઉપરાંત જીગરભાઈ જોશી તથા પુસ્તકાલયના વાચક અને સભ્ય હાજર રહ્યાં હતાં આ કાર્યક્રમમાં પ૦૦ થી વધારે પુસ્તકો પ્રદર્શનમાં મૂકાયા હતા અને ૧૧પ લોકોએ પુસ્તકાલયનું સભ્યપદ લીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application