૧લી મે ૨૦૨૩ ના રોજ ગુજરાત સ્થાપના દિનની રાજય કક્ષાની ઉજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવ પર્વના ભાગરુપે રવિવારે જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી જામનગરના સહયોગથી જિલ્લા પુસ્તકાલય જામનગર તથા જામનગર મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે વિશ્વ પુસ્તક દિન-૨૦૨૩ની ઉજવણી અન્વયે જિલ્લા પુસ્તકાલય જામનગર ખાતે ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ. પુસ્તક પ્રદર્શનમાં મુખ્ય મહેમાન મોહસીનખાન પઠાણ ઉપરાંત જીગરભાઈ જોશી તથા પુસ્તકાલયના વાચક અને સભ્ય હાજર રહ્યાં હતાં આ કાર્યક્રમમાં પ૦૦ થી વધારે પુસ્તકો પ્રદર્શનમાં મૂકાયા હતા અને ૧૧પ લોકોએ પુસ્તકાલયનું સભ્યપદ લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશલ એકસ્પો-2024 નો રોડ-શો યોજાયો
September 20, 2024 12:04 PMનંદાણા નજીક ટ્રકની અડફેટે બાઈક સવાર બે બંધુઓ ઇજાગ્રસ્ત
September 20, 2024 11:56 AMખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech