રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લેખકના પુસ્તકમાં ખંભાળિયાના અગ્રણી તબીબને સ્થાન

  • September 04, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુધીર મહેતાના પુસ્તકમાં ડો. અમિત નકુમનો ખાસ ઉલ્લેખ કરાયો



ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અગ્રણી તબીબને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લેખક સુધીરભાઈ મહેતાએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કરી અને વિશિષ્ટ સન્માન આપ્યું છે.


ગુજરાતના પ્રથમ હરોળના લેખક સુધીરભાઈ મહેતાને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા લિખિત "ઉજળી પ્રતિભાઓ" નામના પુસ્તકમાં ખંભાળિયા સેવાભાવી ઓર્થોપેડિક તબીબ ડો. અમિતભાઈ નકુમ (વેદાંત હોસ્પિટલ વાળા) માટે કરવામાં આવેલી સેવા પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરી, અને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. જેને ગૌરવ અપાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application