ગુવાહાટીમાં માર્ગ અકસ્માતમાં 7 વિદ્યાર્થીઓના મોત

  • May 29, 2023 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામના ગુવાહાટીમાં જ્યાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના ગઈકાલ રવિવારે રાત્રે ગુવાહાટીના જલકુબારી વિસ્તારમાં બની હતી.


ગુવાહાટીના જોઈન્ટ પોલીસ કમિશનર વિજય કુમારે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસના આધારે માહિતી મળી છે કે અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો વિદ્યાર્થીઓ છે. આ અકસ્માત કેવી રીતે થયો, તેની માહિતી હાલ મળી શકી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application