૩૧૩ની ક્ષમતા સામે હવે ૩૪૩ અધિકારીઓ મળે તેવી રાજ્ય સરકાર દ્વારા કરાશે માગણી
ગુજરાત સરકાર વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં સનદી સર્વિસ ના અધિકારીઓ ની સ્ટ્રેં વધારવા કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલશે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે હાલ ગુજરાત સરકારની ૩૧૩ ની ક્ષમતા સામે હવે ૩૪૩ અધિકારીઓ મળે તેવી માગણી રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. રાજ્યમાં કુલ વસ્તી ની દષ્ટિએ ૨.૪૦ લાખ વ્યક્તિએ એક આઇએસ ઓફિસર છે.જે રાજ્યના વહીવટ માટે અતિ-આવશ્યક એવા ઓફિસર્સની તીવ્ર તંગી વર્તાઈ રહી હોવાની સાબિતી છે.
દેશમાં ૭.૩૦ કરોડની વસતિ સો સમૃદ્ધ અને મોખરાના ગણાતા ગુજરાત રાજ્યમાં આઈએએસ ઓફિસરોની કુલ મંજૂરી યેલી જગ્યા ૩૧૩ જેટલી છે. જેમાંી ૨૫૭ જગ્યા ભરાયેલી અને ૫૬ જગ્યા ખાલી છે.
આવી પરિસ્િિતમાં રાજ્યના વહીવટ માટે અતિ-આવશ્યક એવા ઓફિસર્સની તીવ્ર તંગી વર્તાઈ રહી છે. એનું મુખ્ય કારણ એ મનાય છે.કે, દેશમાં આઈએએસ ઓફિસર્સનું કુલ મંજૂર યેલું મહેકમ ૬૮૫૮ જેટલું છે. તેની સામે ગુજરાતનું આઈએએસ ઓફિસર્સનું કુલ મંજૂર યેલી જગ્યા ૩૧૩ છે.જે દેશના ઓફિસર્સની કુલ મંજૂર જગ્યાની સામે માંડ ૫ ટકા જેટલી છે. વર્ષ ૨૦૨૪માં ગુજરાત સરકારે રાજ્યના કુલ આઈએએસ ઓફિસર્સનું મંજૂર મહેકમ ૩૧૩ી વધારીને ૩૪૩ કરવાની દરખાસ્ત મૂકી છે. હાલ, સામાન્ય રીતે ગુજરાતની કુલ વસતિ ૭.૫૦ કરોડનો અંદાજ છે ત્યારે ગુજરાતમાં હાલ આઈએએસ ઓફિસર્સની કુલ ૩૧૩ની જગ્યા મુજબ રાજ્યમાં ૨.૪૦ લાખની વસતિ દીઠ એક આઈએએસ ઓફિસર્સ છે.અત્યારે ગુજરાતના ૫ આઈએએસ ઓફિસર્સ મનીશા ચંદ્રા એસ. છાકછૂક , કે.કે. નિરાલા અને એસ.એસ. ગુલાટીની નિમણૂંક હમણાં જ ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં ઈ છે અને વિશાલ ગુપ્તાની નિયુક્તિ કેન્દ્રિય મંત્રીના પીએસ તરીકે ઈ હોવાી ગુજરાતમાં સરકારમાં આ અધિકારીઓ હસ્તકની જગ્યાઓ તો ખાલી પડી જ છે અને તેમાં નવી નિમણૂંકો કરવાની જરૂરિયાત ઉભી ઈ છે. રાજ્યમાં આઈએએસ ઓફિસર્સ આ સ્િિતમાં ગુજરાત સરકારને ટૂંકમાં આઈએએસ ઓફિસર્સની બદલી-બઢતીનો ગંજીપો ચિપવાની ફરજ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech