BREAKING NEWS

પૂર્વેાત્તરમાં ૫.૨નો ભૂકંપ: પાંચ રાયોની ધરા ધ્રુજી

  • April 21, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇમ્ફાલ મંગળવારે વહેલી સવારે ૫.૫૯ વાગ્યે પૂર્વેાત્તર ભારતના અનેક રાયોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજાેંગ હતું, યાં જમીનથી ૬૨ કિમી ઐંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વેાત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકપં છે. આ પહેલા ૭ એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા. ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે ૭.૫ની તીવ્રતાનો પ્રચડં ભૂકપં આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News