બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે તા.૩૧/૦૮/૨૦૨૪ને શનિવારના રોજ પ્રીતિબેન ભટ્ટ, નિરૂપમાબેન ટાંક, અશોકભાઈ પટેલ , રમેશભાઈ ગોહિલ, મીનાબેન ગોહિલે માટીના ઞણપતી બનાવવાની તાલીમ આપવામાં આવી. તેમજ સંસ્થાના કો-ડિનેટર હિનાબેન ભટ્ટ હાજર રહ્યા હતાં. મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણીના સૌજન્યથી ચાલતી ૨૧૬મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૦ વિધાર્થીઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય બને છે.કાર્યક્રમનું સંકલન કમલેશભાઇ વેગડે કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં બાલા હનુમાન મંદિરેથી ઉમિયા રથ થયો રવાના
September 16, 2024 12:35 PMજામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કારણે સ્થાનિક મહિલાઓ પરેશાન
September 16, 2024 12:32 PMજામનગરમાં કુત્રિમ કુંડમાં 1880 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
September 16, 2024 12:21 PMઉપલેટામાં મકાનમાં સંતાડેલો ૧૦૮ બોટલ દારૂ સાથે શખસ ઝડપાયો
September 16, 2024 12:20 PMજંગલેશ્ર્વરમાં ઓરડીમાં છૂપાવેલો ૫૧ કિલો ગાંજા સાથે બે ઝબ્બે: એકનું નામ ખુલ્યું
September 16, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech