મુખ્યમંત્રી સહિતનાને રજુઆત: ગ્રામજનો હેરાન-પરેશાન
જામજોધપુર તાલુકાના નંદાણાથી કડબાલના પાટીયા સુધી તેમજ નંદાણાથી શેઠવડાળા સુધીનો જાહેરમાર્ગ ચોમાસામાં ખુબ જ વરસાદ પડવાથી ધોવાણને કારણે આ માર્ગની પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઇ છે આ રસ્તાઓ પર ગાબડા પડી ગયા હોય વાહનો ચલાવવા મુશ્કેલ થઇ ગયા છે જેથી અકસ્માતો થવાની ભય રહે છે આ રોડ પરથી દર્દીઓને વાહનમાં લઇ જવા અતિ મુશ્કેલ પડે છે ખાસ કરીને પ્રસુતા મહિલાને દવાખાને આ રસ્તા પરથી વાહનમાં લઇ જવા પરેશાની વેઠવી પડે છે જેથી આ રસ્તાનું નવીનીકરણ રીપેરીંગ કરવું જરુરી છે. હાલ નંદાણા વિસ્તારના પોતપોતાના ખેતર તથા વાડીએ જવામાં તેમજ નંદાણાથી કઠલાલ તથા નંદાણાથી જામનગર જામજોધપુર તથા અન્ય ગ્રામ્ય વિસ્તારમાં જવા આવવા માટે વિપ્ર પરિસ્થિતિનું નિમર્ણિ થયું છે જેથી આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા નંદાણા ગામના જયદીપ રાજેશભાઇ રામોલીયાએ મુખ્યમંત્રી સાંસદ તેમજ માર્ગ મકાન મંત્રીને લેખિત રજુઆત કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech