#aajkaal tteam
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે જયારે 165 નાયબ મામલતદારોની મામલતદારનું પ્રમોશન આપી બદલી કરી મોટો ઘાણવો કાઢ્યો છે.
રાજકોટના નાયબ મામલતદાર ભાલોડી, આચાર્ય, જય, જલ્પા બાલધા, સુવિધા ગોહેલ, હિરેન મકવાણા, નિશા લાખાણી, હીર વઝાણીને મામલતદારનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જયારે સદણ, રાજકોટ શહેર( પશ્ચિમ)ના મામલતદાર બદલાયા છે. તેમજ કોટડાની ખાલી જગ્યા ભરવામાં આવી છે.











