પોરબંદરમાં જુદા-જુદા પ્રકારની સેવાપ્રવૃત્તિઓ કરતી સંસ્થા ભગવતી રન્નાદે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ થયુ હતુ.
ભગવતી રન્નાદે સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. જેમાં અંદાજે ૩૫૦૦ ચોપડા નું વિતરણ થયેલ.
જેમાં દાતાઓના સહયોગથી તથા દશા સોરઠીયા વણિક જ્ઞાતિની વંડીના સહકારથી આ કાર્યક્રમ થયેલ હતો. જેમાં ટ્રસ્ટના પ્રમુખ ભગીરથભાઇ પ્રીતીબેન રાચ્છ, રાજુભાઇ હિંડોચા, પ્રિતેશભાઇ વાકાણી, રસીકભાઇ પઢીયાર, પરીમલભાઇ મકવાણા, જયંતભાઇ સોનઘેલા, મનોજભાઇ પંડયા, તેમજ ઉપસ્થિત કાર્યકર્તાજનોના સહકારથી કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: RCB બન્યું ચેમ્પિયન, ચાહકોનું 18 વર્ષ પછી ટાઇટલ જીતવાનું સપનું સાકાર થયું
June 03, 2025 11:24 PMપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMFD ધારકોને ઝટકો! આ બે મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ફેરફાર
June 03, 2025 07:25 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech