રાજકોટ બસપોર્ટથી મહાશિવરાત્રીના મેળા માટે ૩૦ એકસ્ટ્રા બસ દોડાવાઇ

  • March 06, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્રારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ ખાતે ગરવા ગઢ ગિરનારની ગોદમાં ભવનાથ ક્ષેત્રમાં યોજતા મહાશિવરાત્રીના મેળામાં જતા ભાવિકો માટે એકસટ્રા બસ સેવા શ કરાઇ છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટથી જૂનાગઢ મહા શિવરાત્રીના મેળામાં જતા ભાવિકો માટે ૩૦ એકસટ્રા બસ મુકાઇ છે, જેમાં ટિકિટના દર .૧૪૫ છે. ટ્રાફિક અનુસાર એકસટ્રા બસો મુકાઇ રહી છે તેમજ રાજકોટ બસ પોર્ટ ખાતે મેળામાં જતા ભાવિકો માટે અલાયદું પ્લેટફોર્મ પણ ફાળવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application