અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હતા. આ ત્રણેય મિત્ર જૂના પુલ પાસે નહાવા ગયા હતા. જે દરમિયાન આ બનાવ બન્યો હતો. જો કે ઘટનાને પગલે ત્રણેય કિશોરને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક દોડી જઇ બહાર કાઢ્યા હતા. પરંતુ, ઊંડા પાણીમાં ગરકાવ થવાથી ત્રણેયના મોત થયા હતા. ઘટનાને લઇ આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા.
મૃતકોના નામ
આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ આ ત્રણેય કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણે કિશોર માલપુર કસબા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે, ભાજપ જિલ્લા પ્રમુખએ આપ્યું નિવેદન
March 23, 2025 05:42 PMહળવદ તાલુકાના ચરાડવામાં અસામાજિક તત્વો ઉપર પોલીસની લાલ આંખ, બુલડોઝર ફેરવ્યું
March 23, 2025 01:56 PMધારી ગીર પંથકના ગામડાઓમાં સિંહોનું સામ્રાજ્ય
March 23, 2025 01:54 PMડીજીપીના આદેશ બાદ રાજકોટ ક્રાઈમબ્રાન્ચ એક્શન મોડમાં
March 23, 2025 01:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech