જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો બાકી હોય તેવા આસામીઓ સામે લાલ આંખ કરી હોય તેમ એક સપ્તાહથી મિલકત સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ગાયત્રીનગર, મહેશ નગર, મોતીબાગ રોડ, રાયજી બાગ શોપિંગ સેન્ટર , દીપાંજલિ ૨,આંબાવાડી જોષીપરા સહિતના વિસ્તારોમાં કુલ ૨૭ મિલકતોને સીલ કરવામાં આવી હતી.
કમિશનર ડો ઓમ પ્રકાશના આદેશ નીચે નાયબ કમિશનર ઝાપડા ના નિદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્સ સુપ્રીડન્ટ વિરલ જોશીના માર્ગદર્શન હેઠળ દોલત પરા ઝોનલ ઓફિસર કેયુર બાથાણી, જોષીપરા ઝોનલ ઓફિસર નીતુબેન વ્યાસ, ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રિપાલસિંહ રાયજાદા સહિતની ટીમ દ્વારા સીલીંગની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત વેરા ધારકો પાસેથી ૨૩ લાખની વસુલાત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જોલીબંગલા નજીક પથ્થર ચોરીની ઘટના CCTV માં કેદ
July 03, 2024 06:12 PMગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ જામનગર ખાતે આવી પહોંચી
July 03, 2024 06:10 PMઆર્મી ચીફ બન્યા બાદ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની એલઓસીની પ્રથમ મુલાકાત
July 03, 2024 05:49 PMશું પાકિસ્તાનમાં સ્મશાન છે?હિન્દુ ધર્મના લોકો ત્યાં અંતિમ સંસ્કાર કરે છે કે...
July 03, 2024 05:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech