આગામી ડિસેમ્બર મહિનામાં વિયેતનામ ખાતે યોજાનાર હાર્ડવેર અને ટુલ્સ એકસ્પોમાં રાજકોટના ૨૦ ઉધોગકારો ભાગ લેવાના છે. જેમાં આંતરરાષ્ટ્ર્રીય પ્રદર્શનમાં પ્રથમ વાર એમએસએમઇ દ્રારા ઉધોગકારોને એકિઝબિશન માટે ગ્રાન્ટ આપવામાં આવશે. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઇ પાંચાણીએ જણાવ્યું હતું કે, વિયેતનામ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્ર્રીય પ્રદર્શનમાં રાજકોટના ૨૦ ઉધોગકારો ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ઇન્ડિયાના નામથી પેવેલીયન ઉભું થશે જેમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના નેજા હેઠળ ૨૦ ઉધોગકારો પ્રદર્શનમાં જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એન્જિનિરિંગ એસો.ના પ્રયાસથી પ્રથમ વખત સરકાર દ્રારા તમામ ઉધોગકારોને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં આ ઉધોગકારોને સરકાર તરફથી સ્ટોલનું ભાડું અને આવાગમનનો ખર્ચ એક ઉધોગકાર દિઠ ૩ લાખ રૂપિયા આપવામાં આવશે. ૨૧માં વિયેતનામ ઇન્ટરનેશનલ ટ્રેડફેરમાં રાજકોટને આંતરરાષ્ટ્ર્રીય પ્રદર્શનમાં વિશિષ્ટ્રતા રજૂ કરવાની તક મળી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech