સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજ્યના 11 મામલતદારોએ નિવૃત્તિ માટે કરેલી અરજીનો સરકારે સ્વીકાર કર્યો છે અને રેવન્યુ વિભાગ દ્વારા આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે આ તમામ 11 મામલતદારોને આજથી સરકારની સેવામાંથી મુક્ત કરવામાં આવે છે.
આજથી સરકારની સેવામાંથી સૌરાષ્ટ્રના જે પાંચ મામલતદારો નિવૃત્ત થયા છે તેમાં રાજકોટના એસ,આર,ગિણોયા, ગીર સોમનાથ જિલ્લાના તલાલાના બી.એચ.કુબાવત, જામનગર જિલ્લાના કાલાવડના એફ.બી.પુરોહિત જૂનાગઢના પી.ડી.પટેલ અને પોરબંદરના કે. વી. નકુમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ના એસ.જી.પટેલ સિંગવડના જી.કે.શાહ ખેડા જિલ્લાના ગળતેશ્વરના એમ. એમ. મેઘા સુરતના એસ.પી.ફાર્મર તાપીના એમ. એ. મનસુરી વડોદરાના બી.આર જોશીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech