સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજ્યના 11 મામલતદારોએ નિવૃત્તિ માટે કરેલી અરજીનો સરકારે સ્વીકાર કર્યો છે અને રેવન્યુ વિભાગ દ્વારા આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે આ તમામ 11 મામલતદારોને આજથી સરકારની સેવામાંથી મુક્ત કરવામાં આવે છે.
આજથી સરકારની સેવામાંથી સૌરાષ્ટ્રના જે પાંચ મામલતદારો નિવૃત્ત થયા છે તેમાં રાજકોટના એસ,આર,ગિણોયા, ગીર સોમનાથ જિલ્લાના તલાલાના બી.એચ.કુબાવત, જામનગર જિલ્લાના કાલાવડના એફ.બી.પુરોહિત જૂનાગઢના પી.ડી.પટેલ અને પોરબંદરના કે. વી. નકુમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ના એસ.જી.પટેલ સિંગવડના જી.કે.શાહ ખેડા જિલ્લાના ગળતેશ્વરના એમ. એમ. મેઘા સુરતના એસ.પી.ફાર્મર તાપીના એમ. એ. મનસુરી વડોદરાના બી.આર જોશીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMમત માટે મહિલાઓના પાકિટ ભારે કરવાની પક્ષોમાં હરિફાઈ
September 20, 2024 10:51 AMમિડલ ઇસ્ટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ રદ: ઇઝરાયેલ-લેબનોન તણાવ વચ્ચે ઘણી એરલાઇન્સે લીધો આ નિર્ણય; જુઓ લિસ્ટ
September 20, 2024 10:47 AMનારંગીની છાલ જ નહી પરંતુ સફરજનની છાલ પણ ત્વચાનો નિખાર વધારશે, આ રીતે કરો ઉપયોગ
September 20, 2024 10:37 AMતિરુપતિ લાડુ કેસ: 'કોઈને બક્ષવામાં નહીં આવે', લેબ રિપોર્ટ આવ્યા બાદ CM નાયડુ ગુસ્સે
September 20, 2024 10:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech