દ્વારકા જતા પદયાત્રી માટે 108 ટિમ સ્ટેન્ડ બાય રહેશે

  • March 06, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જતા પદયાત્રી માટે જામનગર જિલ્લા માં હાઇવે રોડ પર 108 જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા તેમજ 108  સ્ટાફ ની ટિમ સાથે પદયાત્રી ની સેવા માટે સ્ટેન્ડ બાય રહેશે. પદયાત્રીને વિનંતી કરવામાં આવે છે કે સલામતી સાથે પદયાત્રા કરવી અને કોઈ પણ મેડિકલ ઇમર્જન્સી માં તાત્કાલિક 108 માં કોલ કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News