કેન્દ્ર સરકાર, રાજય સરકાર આયોજીત ટીબી નાબુદી અભીયાન અંતર્ગત ૧૦૦ દિવસની ટીબી નિર્મુલન ઝુંબેશ અંગે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ પ્રેરીત આયુર્વેદ ઔષધાલય વરવાળા તરફથી જનજાગૃતી અર્થે ટીબી રોગ અંગેની પ્રિવેન્શન તથા અવેરનેશ સંદર્ભે પત્રિકા સંકલન સ્વરૂપે વૈધ ડી.પી. મહેતાએ તૈયાર કરેલ છે. ટીબીના શંકાસ્પદ દર્દીઓનું તુરત નિદાન સારવાર થાય તથા ટીબીથી મૃત્યુનુ પ્રમાણ ઘટે અને ઉપરોકત ઝુંબેશને વેગવાન બનાવવાના હેતુથી પત્રિકાનું જાહેર વિતરણ કરવામાં આવી રહયુ છે જેમા ટીબી નાબુદી અભીયાન, શિયાળામાં તંદુરસ્ત નિરોગી રહેવાના ઉપાયો અને ડાયાબીટીશથી ચેતજોની તેમ ૩ પત્રિકાનું વરવાળા ટીબી સેનેટોરીયમ સંચાલીત શંકરાચાર્ય જનરલ હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહયું છે.
અઠવાડીયમાં પાંચ દિવસ આયુર્વેદીક ઔષધાલાયમાં સોમવારથી શુક્રવાર સવારે ૯ થી ૧૨, બપોરે ૪ થી ૭ વાગ્યા સુધી ટીબી સેનોટોરીયામ બિલ્ડીંગ વરવાળા ખાતે ટીબી નાબુદી અભિયાન કરવામાં આવશે. તેમજ શનિ તથા રવિવારે ઔષધાલય બંધ રહેશે. તેમ ટબી સેનોટેરીયલના સંકલનકર્તા વૈધ ડી.પી. મહેતાની યાદીમાં જણાવ્યું છે વધુ માહિતી માટે મો. ૯૩૨૭૪ ૫૫૩૨૭નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech