નગરપાલિકા પ્રમુખનાં રહેણાંકનાં વિસ્તારમાં જ 'ગંદકી રાજ'
યાત્રાધામ દ્વારકામાં વોર્ડ નં ૫ માં આનંદપરા વિસ્તારમાં નિયમિત ધોરણે સફાઇ ન થતી હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં કચરાનાં ઢગ નજરે ચડે છે જે સ્થાનિકોની રાવને સાચી ઠેરવે છે.
અહી નિરમિત ધોરણે કચરા એકત્રિકરણનું કાર્ય ન થતુ હોવાનાં કારણે નિયમિત ધોરણે ગંદકીરાજ જોવા મળે છે. ડિજીટલ ઇન્ડીયાનાં યુગમાં ટેક્નોલોજીનાં માધ્યમથી પણ સ્થાનિકોએ રજૂઆતો કરી છે.
આ મુદ્દે ઓનલાઇન ફરીયાદો નોંધાવવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે આ ડિજીટલ સેવાઓ પણ ખાલી નામ પૂરતી જ હોય એવું ફરી એક વખત સાબિત થઇ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જ નગરપાલિકા પ્રમુખનું નિવાસ સ્થાન છે. એટલે કે સ્થાનિક સત્તામંડળનાં મોભીનાં ઘર પાસે જ 'ગંદકી રાજ' જોવા મળી રહ્યુ છે એ તંત્ર કેવી કામગીરી કરે છે તેની 'દુર્ગંધયુક્ત' ચાડી ખાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech