જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
જામનગર તા.30 જાન્યુઆરી, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે નામી- અનામી શહીદવીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં દર વર્ષે તારીખ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિન નિમિત્તે સવારે 11:00 કલાકે 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે.
ત્યારે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીગણ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ અર્પણ કરનારા શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech