જામનગરની શ્રીવિભાજી સરકારી હાઈસ્કૂલ ખાતે ધોરણ-૯ થી ૧૨માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ
શિક્ષણ વિભાગ સંચાલિત શ્રી વિભાજી સરકારી હાઈસ્કૂલ, જામનગરનું વર્ષ-૨૦૨૪-૨૫ નું ધોરણ -૧૦ બોર્ડનું પરિણામ ૧૦૦% તેમજ ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ ૭૮.૯૫% આવેલ છે. આ શાળામાં આચાર્ય પી.એન.પાલા તેમજ કાર્યદક્ષ શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર તેમજ સહ અભ્યાસ પ્રવૃત્તિઓથી સિંચન કરવામાં આવે છે. તેમજ ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી....
June 03, 2025 12:59 PMખંભાળીયા સોનલધામ ખાતે ધો-10 અને 12ના ચારણ-ગઢવી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
June 03, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech