અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી આ ભવ્ય લગ્નનની ચર્ચા થઈ રહી છે અનંત-રાધિકાના લગ્નના ફંક્શન લગભગ એક મહિના સુધી ચાલ્યા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. દરેક વ્યક્તિ અંબાણી પરિવાર સાથે જોડાયેલી નાની-મોટી વાતો જાણવા માંગતી હતી. અંબાણી પરિવારના દરેક સભ્ય વિશે આખી દુનિયા જાણે છે, પરંતુ શું તમે રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ મર્ચન્ટના પતિ વિશે જાણો છો?
લોકો ભાગ્યે જ રાધિકાના પરિવાર સાથે જોડાયેલા લોકો વિશે એટલું જાણતા હશે ખાસ કરીને અમન મજીઠિયા, રાધિકાના જીજાજી અને અનંતના સાઢુભાઈ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, કારણ કે અમન લાઈમલાઈટથી દૂર રહે છે. સામાન્ય રીતે કેમેરાથી દૂર રહેતો અમન બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તો ચાલો તમને જણાવીએ રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટના પતિ અમન મજીઠિયા વિશે.
અમન મજીઠીયા શું કરે છે?
અનંત અંબાણીના સાળા અમન મજીઠિયા બિઝનેસમેન છે. આટલું જ નહીં, અમન રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક અને સીઈઓ છે. ફોર્બ્સ દ્વારા આ કંપનીની બજાર કિંમત 2000 આપવામાં આવી છે. અમન મજીઠિયા તે કંપનીના એસોસિયેટ ડિરેક્ટર છે.
વેટલીની શરૂઆત 2017માં કરવામાં આવી હતી
અમન મજીઠિયા અને અંજલિ મર્ચન્ટના લગ્ન વર્ષ 2020માં થયા હતા. અમન વેટલીના સ્થાપક છે. તેણે 2017માં ઓનલાઈન રિટેલ બ્રાન્ડ વેઈટલી શરૂ કરી. કંપનીની વેબસાઈટ અનુસાર, કંપનીએ જ્વેલરી પ્રત્યેના જુસ્સા અને ભારતીય રિટેલ માર્કેટમાં કંઈક નવું કરવાની ઈચ્છા સાથે ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે અમન મજીઠિયા ફેશન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech