સલાયાવાસીઓએ મહાકુંભમાં સંક્રાંતિનું પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

  • January 16, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા ગામમાંથી ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં જવા ત્રણ યાત્રીઓ નીકળ્યા હતા. જે લોકોએ આં મહાકુંભ મેળામાં મકર સંક્રાંતિનાં રોજ પવિત્ર સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ યાત્રાળુઓમાં સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગિરિ, કિશોર ગોહેલ,હરીશ ભાઈ ગોહેલ જે બને મૂળ સલાયાના હાલ લંડન નિવાસ કરે છે. આ ત્રણેય શ્રદ્ધાળુઓએ આં મહાકુંભમાં સહભાગી થઈ અને ધર્મ લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application