લાગી આવતા ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું : શોકની લાગણી
જામનગર તાબેના વિજરખી ગામમાં કામ અને ટીવી જોવા બાબતે માતાએ ઠપકો આપતા આ બાબતનું લાગી આવતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વિજરખી ગામમાં રહેતી પુજાબા રાજભા કેર (ઉ.વ.૧૫) નામની તરુણી ઘરનું કામકાજ કરતી ન હોય અને ટીવી જોયા કરતી હોય જેથી તેણીની માતાએ આ બાબતે ઠપકો આપતા અને આ વાતનું મનમાં લાગી આવતા ઓરડીમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે વસંતબા રાજભાએ પંચ-એ પોલીસમાં જાણ કરી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની રિમેક માટે આમિરે ટ્રોલિંગ સહેવું પડ્યું
June 05, 2025 11:24 AMકન્નડ ભાષાના વિવાદ વચ્ચે, 'ઠગ લાઈફ'ની એડવાન્સ બુકિંગથી જબરી કમાણી
June 05, 2025 11:23 AMજેતપુર પાલિકાના એસઆઈ, એકાઉન્ટન્ટને ચીફ ઓફિસરે ડિસમિસ થતાં બચાવી લીધા
June 05, 2025 11:14 AMએસટી નિગમની એક વર્ષની ખોટ ૧૮૦૨ કરોડ: સત્તાવાર જાહેરાત
June 05, 2025 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech