ખંભાળિયા નજીકના હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડમાં નડતરરૂપ વીજ લાઈન શિફ્ટિંગની કામગીરીના હેતુથી મંગળવાર તા. 22 મીના રોજ અશોક અર્બન તથા પાંચવાડી વિસ્તાર હેઠળ આવતા ધરમપુર, બેડીયાવાડી, લાલપુર બાયપાસ રોડ, સિંહણ ચાર રસ્તા અને પાંચવાડી વિસ્તારમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકાલાવડ રોડ ઉપર મલેશિયાથી રિટર્ન યુવાન સહિત ૯ને કોરોના, કુલ ૫૩ દર્દી સારવારમાં
June 10, 2025 10:56 AMજામનગર: લાલપુરમાં વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડ્યા
June 10, 2025 10:51 AMવાંકાનેરના જેતપરડા ગામે સોલાર પ્લાન્ટની વીજ લાઇનની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ
June 10, 2025 10:44 AM૧૧ જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે
June 10, 2025 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech