રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતએ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું છે કે, અંગ્રેજો સામે ભારતે મેળવેલી સ્વતંત્રતા મોટી સિદ્ધિ છે. જોકે આ માટે કોઈપણ એક સંસ્થા કે વ્યક્તિને શ્રેય આપી શકાય નહીં. અસંખ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ કરેલા કામને કારણે ભારતને આઝાદી મળી છે.
ભાગવતના કહેવા પ્રમાણે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત 1857થી થઈ હતી. આ જ કારણે ભારતને સ્વતંત્રતા મળી છે. દેશની આઝાદી વિશે વાત થાય છે ત્યારે કેટલીક નક્કર હકીકતોને ભૂલાવી દેવામાં આવે છે.
નામ આપ્યા વગર ભાગવતે કેટલીક વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા. ભાગવતે વારંવાર રીપીટ કર્યું હતું કે, દેશની સ્વતંત્રતા માટેનો જશ મર્યાદિત વ્યક્તિઓને આપી શકાય નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech