જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ નંદનપાર્કમાં રહેતી કુંભાર યુવતીએ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ છે.
રામેશ્ર્વરનગરના નંદનપાર્ક શેરી નં. ૧માં રહેતી ધારાબેન પ્રવિણભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગઇકાલે પોતાના ઘરે મમાં કોઇપણ અગમ્ય કારણસર પંખામાં ઓછાડ બાંધીને ગળાફાંસો ખાઇ લેતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે ગીતાબેન ગોંડલીયા દ્વારા સીટી-બીમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech