ભાણવડના ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ

  • February 26, 2025 11:47 AM 

ભાણવડની ભાગોળે આવેલ ત્રિવેણી સંગમ ઘાટ પર બિરાજમાન ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિરે પવિત્ર મહા શિવરાત્રિના દિવસે આજ વ્હેલી સવારથી જ ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી, પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, સેવાભાવી ભક્તજનો દ્વારા ચા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application