હાથલા ખાતે શનિદેવની જન્મ જયંતિ નિમિતે યોજાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી

  • May 28, 2025 11:27 AM 

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે ભાણવડ તાલુકાના હાથલા ખાતે શનિદેવની જન્મ જયંતિ નિમિતે યોજાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી તેમજ મયુર દવે દ્વારા નાગરિકોને ભવ્ય સાહિત્યરસ પીરસવામાં આવ્યો હતો જેને સાંભળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News