‘ઇટ્રા ખાતે ઓબેસિટી માટે વ્યાયામ શિબિર’

  • January 17, 2025 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘ઇટ્રા ખાતે ઓબેસિટી માટે વ્યાયામ શિબિર’

આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા તા. ૨૦ જાન્યુઆરી થી ૩૦ જાન્યુઆરી સુધી સવારે ૮ થી ૧૦ અને સાંજે ૫ થી ૭ દરમિયાન સ્થૌલ્ય (ઓબેસિટી) માટે વ્યાયામ (યંત્ર સહિત તેમજ યંત્ર રહિત) નિ:શુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં નામ નોંધણી માટે સ્વસ્થવૃત્ત વિભાગ, શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ બિલ્ડિંગ, ડૉ. પી. એમ. મહેતા રોડ, આઇ.ટી.આર.એ. કેમ્પસ જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવા ઇન્ચાર્જ નિયામક પ્રો. બી. જે. પાટગીરી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application