જામનગર જિલ્લાના કાલાવડના ડીલે અરજી અંગે દાદ માંગી હતી જે જિલ્લા કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી છે. કાનભાઈ ભગાભાઈ એ કાલાવડ ગામના સર્વે નંબર ૯૭૦ વાળી ખેતી ની જમીન માં જગાભાઈ ભગાભાઈ તથા લખમણ ભગાભાઈની પડેલી કૌટુમ્બીક વહેચણી ની નોંધ તથા બીન અવેજી રીલીઝ ડીડ ની નોધ સામે પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) માં અપીલ કરી હતી. જે ડીલે અપીલ પ્રાંત અધિકારી જામનગરે રદ કરતાં તેની સામે કાનાભાઈ ભગાભાઈ એ કલેકટર જામનગરની કોર્ટ સમક્ષ રીવીઝન અરજી કરતાં જે રીવીઝન અરજી ચાલી જતાં સામાવાળા લખમણભાઈ ભગાભાઈ માટીયા વિગેરે ના વકીલની દલીલો તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ કલેક્ટર જામનગરે એવુ તારણ આપીને રદ કરેલ છે કે, વિલંબ હંમેશા માફ થવા પાત્ર જ હોય છે તેવુ કથન કરેલ છે. જે જોતાં આ કામના અરજદારે અત્રે વિલંબ માફ કરવા માટે નકકર કારણો કે માન્ય રાખી શકાય તેવા પુરાવાઓ રજુ કરવાને બદલે વિલંબ માફ કરવાની બાબત ને પોતાના અધિકાર તરીકે ગણાવે છે તે યોગ્ય નથી. આ રીવીઝનમાં સામાવાળાઓ તરફે વકીલ યુસુફ એ. બ્લોચ તથા મુસીર એમ.બ્લોચ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech