ફક્ત બહેનો કરે છે, માતાજીની સ્તુતિ તથા ગરબા...
સલાયા લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ વર્ષોથી સલાયા લોહાણા મહાજન વાડીમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો જ સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી માતાજીની આરતી, સ્તુતિ અને ગરબા કરે છે, સલાયા નવરાત્રી મહોત્સવ સમિતિ તેમજ વીરબાઇ માં મહિલા મંડળ દ્વારા આ આયોજન સફળ કરવા જહેમત ઉઠાવાય છે.
આસો મહિનામાં નવરાત્રી દરેક જગ્યાએ મનાવાય છે. પરંતુ ચૈત્રી નવરાત્રી રાસ ગરબા સાથે સલાયામાં જ મનાવાય છે. આ વખતે પણ તા. 30 માર્ચથી તા. 6 એપ્રિલ સુધી સલાયા લોહાણા મહાજન વાડીમાં આ ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવશે. જેમાં મહિલાઓ રાસ ગરબા રમી માતાજીની સ્તુતિ કરી ધર્મ લાભ લેશે. આ ગરબાનો તેમજ માતાજીની સ્તુતિનો લાભ લેવા બહેનોને ભાવ ભરેલું નિમંત્રણ અપાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech