સલાયા જલારામ મંદિરે ચૈત્ર માસ નિમિતે બ્રહ્મભોજન યોજાયું

  • April 23, 2025 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
સલાયા જલારામ મંદિરમાં ચૈત્ર માસ હોઈ જે નિમિતે સલાયા જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વ.વલ્લભદાસ મથુરાદાસ બદીયાણી પરિવારના આર્થિક સહયોગથી સલાયા સમસ્ત બ્રહ્મ સમાજ અને સાધુ સમાજનો ભોજન સમારંભ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજ અને સાધુ સમાજના ભાઈઓ બહેનોએ મહા પ્રસાદ લીધો હતો.આ આયોજન સફળ બનાવવા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News