જામનગર શહેરમાં રણજીતનગર હુડકા પાસે લગભગ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરી બજાર ચાલે છે, આ બજાર ટ્રાફીક, પાર્કીંગ તેમજ વાહન વ્યવહારની સમસ્યાના કારણે બંધ થઇ ગઇ છે, કોર્પોરેશન દ્વારા મીગ કોલોની પાસે કમિશ્નરના હુકમથી જગ્યા ફાળવવામાં આવી હતી, આ બજાર સોમવારથી શુક્રવાર સુધી બપોરના ભરાય છે અને દરરોજ સાંજે ફ્રુટ અને શાક માર્કેટ ભરાય છે, આ જગ્યામાં કોઇ ટ્રાફીક કે પાર્કીંગ કે વાહન વ્યવહાર માટે નડતર નથી, આ બજારમાં લોકો પાથરણાં અને રેંકડીઓ રાખેલ છે અને ગરીબ લોકોનું ગુજરાન આ માર્કેટથી ચાલે છે, ત્યારે આ બજાર ફરીથી ચાલુ કરાવવાની માંગણી સાથે રેંકડી અને પાથરણાંવાળાઓને સાથે રાખીને વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશેરબજારમાં ભારે ઉથલપાથલ, આર્થિક મંદી અને મોંઘવારીનો ભય; હવે શું થશે?
February 28, 2025 09:15 PMકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech